Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રની શિંદે સરકારે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરવાના ઉદ્ધવ સરકારના નિર્ણયને મંજૂરી આપી છે. આ ઉપરાંત કેબિનેટે મુંબઈ એરપોર્ટનું નામ ડીબી પાટિલ કરવાના નિર્ણય પર પણ મહોર લગાવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, ઉદ્વવ ઠાકરેએ પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં આ શહેરોનું નામ બદલ્યું હતું. જો કે, તેમનો આ નિર્ણય ગેરકાયદેસર હતો એટલા માટે એક વખત ફરીથી બંને શહેરો અને એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું છે.
 

મહારાષ્ટ્રની શિંદે સરકારે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરવાના ઉદ્ધવ સરકારના નિર્ણયને મંજૂરી આપી છે. આ ઉપરાંત કેબિનેટે મુંબઈ એરપોર્ટનું નામ ડીબી પાટિલ કરવાના નિર્ણય પર પણ મહોર લગાવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, ઉદ્વવ ઠાકરેએ પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં આ શહેરોનું નામ બદલ્યું હતું. જો કે, તેમનો આ નિર્ણય ગેરકાયદેસર હતો એટલા માટે એક વખત ફરીથી બંને શહેરો અને એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ