મહારાષ્ટ્રના અને દેશના રાજકારણના દિગ્ગજ નેતાઓ પૈકી એક એવા શરદ પવારનો આજે જન્મ દિવસ છે.પીએમ મોદી સહિતના નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે શિવસેનાએ કહ્યુ છે કે, શરદ પવારને બહુ પહેલા દેશના વડાપ્રધાન બનાવવાનો મોકો મળવો જોઈતો હતો.
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ હતુ કે, તેમને પીએમ બનવાની તક બહુ પહેલા આપવાની જરુર હતી.તેમનામાં દેશ ચલાવવાની ક્ષમતા છે.
મહારાષ્ટ્રના અને દેશના રાજકારણના દિગ્ગજ નેતાઓ પૈકી એક એવા શરદ પવારનો આજે જન્મ દિવસ છે.પીએમ મોદી સહિતના નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે શિવસેનાએ કહ્યુ છે કે, શરદ પવારને બહુ પહેલા દેશના વડાપ્રધાન બનાવવાનો મોકો મળવો જોઈતો હતો.
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ હતુ કે, તેમને પીએમ બનવાની તક બહુ પહેલા આપવાની જરુર હતી.તેમનામાં દેશ ચલાવવાની ક્ષમતા છે.