Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી હિંસાને લઇને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે ભાજપ પર હુમલો બોલ્યો છે. શરદ પવારે કહ્યું છે કે, કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી ન જીતી શકી તો તેણે દિલ્હીમાં હિંસા કરાવી દીધી. ચૂંટણી દરમિયાન અમે ઘણા ભાષણ સાંભળ્યા. PM, ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓએ સમાજને હેરાન કરવાની કોશિશ કરી. વધુમાં તેમણે કહ્યું કે, હું એ સમયે સ્તબ્ધ રહી ગયો જયારે વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે વ્યક્તિની ઓળખ તેના કપડાઓથી કરી શકાય છે.

દિલ્હી હિંસાને લઇને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે ભાજપ પર હુમલો બોલ્યો છે. શરદ પવારે કહ્યું છે કે, કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી ન જીતી શકી તો તેણે દિલ્હીમાં હિંસા કરાવી દીધી. ચૂંટણી દરમિયાન અમે ઘણા ભાષણ સાંભળ્યા. PM, ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓએ સમાજને હેરાન કરવાની કોશિશ કરી. વધુમાં તેમણે કહ્યું કે, હું એ સમયે સ્તબ્ધ રહી ગયો જયારે વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે વ્યક્તિની ઓળખ તેના કપડાઓથી કરી શકાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ