પાકિસ્તાનના રાજકરણની રાજરમતને અંતે વિરોધ પક્ષના ટોચના નેતા શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. કાશ્મીર પ્રેમી ગણાતા PML-Nના કોઈપણ વિરોધ વિના શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી નિમવામાં આવ્યા છે.
શાહબાઝ શરીફના પ્રતિદ્ધવંધિ ગણાતા શાહ મહેમૂદ કુરેશીની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફે વોટિંગથી અળગા રહેવાનો અને સંસદમાંથી બોયકોટ કરવાનો નિર્ણય કરતા શરીફ નવા પાક પીએમ બન્યાં છે.
342 સભ્યોના ગૃહમાં વિજેતા ઉમેદવારને ઓછામાં ઓછા 172 ધારાસભ્યોનું સમર્થન મળવું જોઈએ. ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલ નવાઝ શરીફના નાના ભાઈ શેહબાઝને 174 મત મળ્યા - 172ની સામાન્ય બહુમતી કરતાં બે વધુ છે.
પાકિસ્તાનના રાજકરણની રાજરમતને અંતે વિરોધ પક્ષના ટોચના નેતા શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. કાશ્મીર પ્રેમી ગણાતા PML-Nના કોઈપણ વિરોધ વિના શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી નિમવામાં આવ્યા છે.
શાહબાઝ શરીફના પ્રતિદ્ધવંધિ ગણાતા શાહ મહેમૂદ કુરેશીની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફે વોટિંગથી અળગા રહેવાનો અને સંસદમાંથી બોયકોટ કરવાનો નિર્ણય કરતા શરીફ નવા પાક પીએમ બન્યાં છે.
342 સભ્યોના ગૃહમાં વિજેતા ઉમેદવારને ઓછામાં ઓછા 172 ધારાસભ્યોનું સમર્થન મળવું જોઈએ. ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલ નવાઝ શરીફના નાના ભાઈ શેહબાઝને 174 મત મળ્યા - 172ની સામાન્ય બહુમતી કરતાં બે વધુ છે.