કોરોનાવાયરસ મહામારી મહારાષ્ટ્ર અને મુંબઈમાં વધુ ઘાતક બની રહી છે અને સૌથી મોટી કરુણતા એ છે કે ઓક્સિજનના અભાવને લીધે હવે ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઈ રહ્યા છે. મુંબઈ ખાતે નાલાસોપારા ની વિનાયક હોસ્પિટલ માં ઓક્સિજન ના અભાવે સાત જેટલા ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઈ ગયાની ઘટના બહાર આવી છે.
કોરોનાવાયરસ મહામારી મહારાષ્ટ્ર અને મુંબઈમાં વધુ ઘાતક બની રહી છે અને સૌથી મોટી કરુણતા એ છે કે ઓક્સિજનના અભાવને લીધે હવે ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઈ રહ્યા છે. મુંબઈ ખાતે નાલાસોપારા ની વિનાયક હોસ્પિટલ માં ઓક્સિજન ના અભાવે સાત જેટલા ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઈ ગયાની ઘટના બહાર આવી છે.