Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાવાયરસ મહામારી મહારાષ્ટ્ર અને મુંબઈમાં વધુ ઘાતક બની રહી છે અને સૌથી મોટી કરુણતા એ છે કે ઓક્સિજનના અભાવને લીધે હવે ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઈ રહ્યા છે. મુંબઈ ખાતે નાલાસોપારા ની વિનાયક હોસ્પિટલ માં ઓક્સિજન ના અભાવે સાત જેટલા ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઈ ગયાની ઘટના બહાર આવી છે.
 

કોરોનાવાયરસ મહામારી મહારાષ્ટ્ર અને મુંબઈમાં વધુ ઘાતક બની રહી છે અને સૌથી મોટી કરુણતા એ છે કે ઓક્સિજનના અભાવને લીધે હવે ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઈ રહ્યા છે. મુંબઈ ખાતે નાલાસોપારા ની વિનાયક હોસ્પિટલ માં ઓક્સિજન ના અભાવે સાત જેટલા ગંભીર દર્દીઓ ના મૃત્યુ થઈ ગયાની ઘટના બહાર આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ