Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પીઢ રાજકારણી મોતીલાલ વોરાનું ૯૩ વર્ષની વયે સોમવારે નિધન થયું હતું. તેઓ છેલ્લા બે-ત્રણ દિવસથી બીમાર હતા અને સારવાર માટે દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને સારવાર બાદ તેઓ સાજા થઈને ઘરે પરત આવી ગયા હતા. ત્યારબાદ ફરીથી તેમની તબિયત ખરાબ થતાં તેમને સારવાર માટે ત્રણ દિવસ પહેલાં જ દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે તેમણે પોતાનો ૯૩મો જન્મ દિવસ પણ ઊજવ્યો હતો.
 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પીઢ રાજકારણી મોતીલાલ વોરાનું ૯૩ વર્ષની વયે સોમવારે નિધન થયું હતું. તેઓ છેલ્લા બે-ત્રણ દિવસથી બીમાર હતા અને સારવાર માટે દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને સારવાર બાદ તેઓ સાજા થઈને ઘરે પરત આવી ગયા હતા. ત્યારબાદ ફરીથી તેમની તબિયત ખરાબ થતાં તેમને સારવાર માટે ત્રણ દિવસ પહેલાં જ દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે તેમણે પોતાનો ૯૩મો જન્મ દિવસ પણ ઊજવ્યો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ