અયોધ્યાના બહુ ચર્ચિત રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં ચુકાદાની ઘડી નજીક આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગેની સુનાવણી પૂર્ણ થઇ ચુકી છે અને જાણકારોના જણાવ્યા અનુસાર 13થી 15 નવેમ્બર વચ્ચે ગમે ત્યારે ચુકાદો આવી શકે છે. ફેંસલાના કાઉન્ટડાઉન સાથે જ ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 15 ડિસેમ્બર સુધી પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે જ દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનાવવાની સૂચના આપવામાં આવી છે.
અયોધ્યાના બહુ ચર્ચિત રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં ચુકાદાની ઘડી નજીક આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગેની સુનાવણી પૂર્ણ થઇ ચુકી છે અને જાણકારોના જણાવ્યા અનુસાર 13થી 15 નવેમ્બર વચ્ચે ગમે ત્યારે ચુકાદો આવી શકે છે. ફેંસલાના કાઉન્ટડાઉન સાથે જ ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 15 ડિસેમ્બર સુધી પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે જ દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનાવવાની સૂચના આપવામાં આવી છે.