Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં એક તરફ વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોની રેલીઓ અને સભાઓ ચાલી રહી છે ત્યારે સરકાર માટે વિવિધ આંદોલન માથાનો દુ:ખાવો બની રહ્યા છે. આ સમયે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખેડૂતો અને સરકારી કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનવાની શક્યતાને પગલે કલમ 144 લાગુ કરવામાં આવી છે.આગામી 17 સપ્ટેમ્બર સુધી આ કર્ફ્યુ લાદવામાં આવ્યુ છે.
ગાંધીનગરમાં છેલ્લા થોડાં દિવસોમાં અલગ- અલગ વિરોધ પ્રદર્શનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગરમાં રેલી અને સરઘસ યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. મહત્વનું છે કે આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે માત્ર વચન નહીં પરંતુ લેખિત ખાતરી બાદ જ આંદોલન સમેટાશે.તો બીજી તરફ સચિવાલય સંવર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે.
 

રાજ્યમાં એક તરફ વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોની રેલીઓ અને સભાઓ ચાલી રહી છે ત્યારે સરકાર માટે વિવિધ આંદોલન માથાનો દુ:ખાવો બની રહ્યા છે. આ સમયે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખેડૂતો અને સરકારી કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનવાની શક્યતાને પગલે કલમ 144 લાગુ કરવામાં આવી છે.આગામી 17 સપ્ટેમ્બર સુધી આ કર્ફ્યુ લાદવામાં આવ્યુ છે.
ગાંધીનગરમાં છેલ્લા થોડાં દિવસોમાં અલગ- અલગ વિરોધ પ્રદર્શનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગરમાં રેલી અને સરઘસ યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. મહત્વનું છે કે આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે માત્ર વચન નહીં પરંતુ લેખિત ખાતરી બાદ જ આંદોલન સમેટાશે.તો બીજી તરફ સચિવાલય સંવર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ