ફરી એક વખત વીર સાવરકરને લઈ દેશનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે સાવરકર અંગેના એક પુસ્તકના વિમોચન દરમિયાન આ મુદ્દે વિસ્તારથી વાત કરી હતી. તેમાં એક તરફ સાવરકરના વિરોધીઓ પર બરાબરનું નિશાન સાધવામાં આવ્યું હતું તો બીજી બાજુ તેમને દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી ઠેરવવામાં આવ્યા હતા.
ફરી એક વખત વીર સાવરકરને લઈ દેશનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે સાવરકર અંગેના એક પુસ્તકના વિમોચન દરમિયાન આ મુદ્દે વિસ્તારથી વાત કરી હતી. તેમાં એક તરફ સાવરકરના વિરોધીઓ પર બરાબરનું નિશાન સાધવામાં આવ્યું હતું તો બીજી બાજુ તેમને દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી ઠેરવવામાં આવ્યા હતા.