Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બુધવારે સત્તાવાર રીત જણાવવામાં આવ્યું છે કે, સરદાર સરોવર ડેમની જળસપાટી 138 મીટરની ઉપર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક વધવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા 3,400 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાદા ભરુચમાં નદીનું જળસ્તર ઊંચું આવ્યું છે.
 

બુધવારે સત્તાવાર રીત જણાવવામાં આવ્યું છે કે, સરદાર સરોવર ડેમની જળસપાટી 138 મીટરની ઉપર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક વધવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા 3,400 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાદા ભરુચમાં નદીનું જળસ્તર ઊંચું આવ્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ