Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક એનસીબીના અધિકારી સમીર વાનખેડે પર સતત આરોપો લગાવી રહ્યા છે.
દરમિયાન હવે નવાબ મલિકે વાનખેડેનુ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરીને દાવો કર્યો છે કે, વાનખેડે મુસ્લિમ છે .જે સેન્ટ જોસેફ હાઈસ્કૂલ તેમજ સેન્ટ પોલ હાઈ સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટમાં પણ લખેલુ છે.આ એલસીમાં પૂરુ નામ સમીર દાઉદ વાનખેડે લખાયેલુ છે.
 

આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક એનસીબીના અધિકારી સમીર વાનખેડે પર સતત આરોપો લગાવી રહ્યા છે.
દરમિયાન હવે નવાબ મલિકે વાનખેડેનુ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરીને દાવો કર્યો છે કે, વાનખેડે મુસ્લિમ છે .જે સેન્ટ જોસેફ હાઈસ્કૂલ તેમજ સેન્ટ પોલ હાઈ સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટમાં પણ લખેલુ છે.આ એલસીમાં પૂરુ નામ સમીર દાઉદ વાનખેડે લખાયેલુ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ