Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાને લઈને સમાજવાદી પાર્ટીના એક સાંસદે આપેલુ નિવેદન આજકાલ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યુ છે.
મુરાબાદના સમાજવાદી પાર્ટીના સાંસદ ડોકટર એસ ટી હસનનુ કહેવુ છે કે, છેલ્લા સાત વર્ષમાં ભાજપે દેશને અન્યાય કર્યો છે અને તેના કારણે જ છેલ્લા 10 દિવસમાં બે મોટા વાવાઝોડા આવ્યા છે તથા કોરોનાની મહામારી ફેલાઈ છે. જેણે હજારો લોકોના જીવ લીધા છે. આ તમામ બાબતો ભાજપે દેશને કરેલા અન્યાયની નિશાની છે.
 

કોરોનાને લઈને સમાજવાદી પાર્ટીના એક સાંસદે આપેલુ નિવેદન આજકાલ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યુ છે.
મુરાબાદના સમાજવાદી પાર્ટીના સાંસદ ડોકટર એસ ટી હસનનુ કહેવુ છે કે, છેલ્લા સાત વર્ષમાં ભાજપે દેશને અન્યાય કર્યો છે અને તેના કારણે જ છેલ્લા 10 દિવસમાં બે મોટા વાવાઝોડા આવ્યા છે તથા કોરોનાની મહામારી ફેલાઈ છે. જેણે હજારો લોકોના જીવ લીધા છે. આ તમામ બાબતો ભાજપે દેશને કરેલા અન્યાયની નિશાની છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ