Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય વાયુસેનાએ વાયુ શક્તિ 2022 ની કવાયત સ્થગિત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે 7 માર્ચે જેસલમેર માં તેનું આયોજન થવાનું હતું. જેમાં રાફેલ સહિત 148 વિમાનો ભાગ લેવાના હતા. આ માટે વાયુસેનાએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.
આ કવાયત દર ત્રણ વર્ષે આયોજિત કરવામાં આવે છે, જેમાં વાયુસેના તેના કૌશલ્યનું પ્રદર્શન કરે છે.આમાં IAFના 140 થી વધુ એરક્રાફ્ટ પોખરણ ટેસ્ટ રેન્જમાં ભાગ લેવાના હતા. વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલ, હળવા કોમ્બેટ એરક્રાફ્ટ- તેજસ, સુખોઈ-30 અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આમાં ભાગ હતા.
 

ભારતીય વાયુસેનાએ વાયુ શક્તિ 2022 ની કવાયત સ્થગિત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે 7 માર્ચે જેસલમેર માં તેનું આયોજન થવાનું હતું. જેમાં રાફેલ સહિત 148 વિમાનો ભાગ લેવાના હતા. આ માટે વાયુસેનાએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.
આ કવાયત દર ત્રણ વર્ષે આયોજિત કરવામાં આવે છે, જેમાં વાયુસેના તેના કૌશલ્યનું પ્રદર્શન કરે છે.આમાં IAFના 140 થી વધુ એરક્રાફ્ટ પોખરણ ટેસ્ટ રેન્જમાં ભાગ લેવાના હતા. વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલ, હળવા કોમ્બેટ એરક્રાફ્ટ- તેજસ, સુખોઈ-30 અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આમાં ભાગ હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ