સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજ અંગે વીજ કંપની દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીજ કંપનીઓ દ્વારા દોઢ ટનનું એસી 10,000માં આપવાના ફેલાયેલા મેસેજ અંગે વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓની આવી કોઈ યોજના ન હોવાની ખુલાસો કર્યો છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ(PGVCL) દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે, કે હાલમાં સોશિયલ મીડિયામાં એક ફેક મેસેજ વાયરલ થયો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે તારીખ 17-07-2019થી માત્ર 10000 રૂપિયામાં વીજ કંપનીઓ દ્વારા 1.5 ટનનું એસી આપવામાં આવશે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજ અંગે વીજ કંપની દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીજ કંપનીઓ દ્વારા દોઢ ટનનું એસી 10,000માં આપવાના ફેલાયેલા મેસેજ અંગે વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓની આવી કોઈ યોજના ન હોવાની ખુલાસો કર્યો છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ(PGVCL) દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે, કે હાલમાં સોશિયલ મીડિયામાં એક ફેક મેસેજ વાયરલ થયો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે તારીખ 17-07-2019થી માત્ર 10000 રૂપિયામાં વીજ કંપનીઓ દ્વારા 1.5 ટનનું એસી આપવામાં આવશે.