Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં  આવતા લોકોને આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. ત્યારે અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કોઇપણ કારણ અર્થે રાજ્ય બહાર ગયા હોય તેવા લોકો શહેરમાં પરત આવે તો તેમને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી નથી. અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ (Aadhar Card) પુરાવા માટે સાથે રાખવુ પડશે.
 

રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં  આવતા લોકોને આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. ત્યારે અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કોઇપણ કારણ અર્થે રાજ્ય બહાર ગયા હોય તેવા લોકો શહેરમાં પરત આવે તો તેમને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી નથી. અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ (Aadhar Card) પુરાવા માટે સાથે રાખવુ પડશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ