Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ કોરોનાના ગભરાટને પગલે બેંગલુરુ ખાતે યોજાનાર તેની વાર્ષિક અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (ABPS) રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રવિવારથી આ સભાનો પ્રારંભ થવાનો હતો પરંતુ કોરોના વાયરસ વધુ ફેલાતા અટકાવવા માટે જાહેર સ્થળો પર મેળવડા નહીં યોજવાની સરકારની સુચનાને પગલે સંઘે આ નિર્ણય લીધો છે. RSS સરકાર્યવાહક સુરેશ જોશીએ આ જાણકારી આપી હતી. જાણકારી મુજબ, 15-17 માર્ચના યોજાનારી આ સભામાં 1,500થી વધુ લોકો હાજર રહેવાની ધારણા હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ કોરોનાના ગભરાટને પગલે બેંગલુરુ ખાતે યોજાનાર તેની વાર્ષિક અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (ABPS) રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રવિવારથી આ સભાનો પ્રારંભ થવાનો હતો પરંતુ કોરોના વાયરસ વધુ ફેલાતા અટકાવવા માટે જાહેર સ્થળો પર મેળવડા નહીં યોજવાની સરકારની સુચનાને પગલે સંઘે આ નિર્ણય લીધો છે. RSS સરકાર્યવાહક સુરેશ જોશીએ આ જાણકારી આપી હતી. જાણકારી મુજબ, 15-17 માર્ચના યોજાનારી આ સભામાં 1,500થી વધુ લોકો હાજર રહેવાની ધારણા હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ