Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

CAGના અહેવાલને ટાંકીને દિલ્હી સરકાર નફામાં ચાલી રહી હોવાનું જણાવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યુ હતુ કે આ સંખ્યા તેની પ્રામાણિકતાનો સૌથી મોટો પુરાવો છે. તેમણે કહ્યુ કે આપ સરકારની પ્રામાણિકતાએ વિરોધીઓની ઊંઘ હરામ કરી દીધી છે. મંગળવારે CAGના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે દિલ્હી સરકાર પાસે 2015-16થી 2019-20 સુધી રેવન્યુ સરપ્લસ છે.
 

CAGના અહેવાલને ટાંકીને દિલ્હી સરકાર નફામાં ચાલી રહી હોવાનું જણાવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યુ હતુ કે આ સંખ્યા તેની પ્રામાણિકતાનો સૌથી મોટો પુરાવો છે. તેમણે કહ્યુ કે આપ સરકારની પ્રામાણિકતાએ વિરોધીઓની ઊંઘ હરામ કરી દીધી છે. મંગળવારે CAGના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે દિલ્હી સરકાર પાસે 2015-16થી 2019-20 સુધી રેવન્યુ સરપ્લસ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ