Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય રેલવેએ 12 મેથી પેસેન્જર ટ્રેનની સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. શરૂઆતમાં 15 ટ્રેન ચલાવવામાં આવી શકે છે, બાદમાં તેને વધારવામાં આવશે. આ તમામ ટ્રેન સ્પેશ્યલ ટ્રેન હશે જેને નવી દિલ્હીથી દેશના અલગ અલગ 15 ભાગમાં ચલાવવામાં આવશે. આ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય અને કોરોના સંક્રમણની તપાસ પણ કરવામાં આવશે.

આ છે રેલવેની યોજના

ભારતીય રેલવેની યોજના છે કે 12 મે, 2020થી પેસેન્જર ટ્રેન સંચાલન ધીમે ધીમે શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં 15 ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેન દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નાઇ, તિરૂવનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવીને જોડનારી નવી દિલ્હી સ્ટેશનથી વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે.

ભારતીય રેલવેએ 12 મેથી પેસેન્જર ટ્રેનની સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. શરૂઆતમાં 15 ટ્રેન ચલાવવામાં આવી શકે છે, બાદમાં તેને વધારવામાં આવશે. આ તમામ ટ્રેન સ્પેશ્યલ ટ્રેન હશે જેને નવી દિલ્હીથી દેશના અલગ અલગ 15 ભાગમાં ચલાવવામાં આવશે. આ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય અને કોરોના સંક્રમણની તપાસ પણ કરવામાં આવશે.

આ છે રેલવેની યોજના

ભારતીય રેલવેની યોજના છે કે 12 મે, 2020થી પેસેન્જર ટ્રેન સંચાલન ધીમે ધીમે શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં 15 ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેન દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નાઇ, તિરૂવનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવીને જોડનારી નવી દિલ્હી સ્ટેશનથી વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ