રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મહારાષ્ટ્રની મન્તા અર્બન કો-ઓપરેટિવ બેન્કમાંથી ઘન રાશિ નીકાસી પર છ મહિનાનો પ્રતિબંધ લાદ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મંગળવારે જાહેર કરેલ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે મહારાષ્ટ્રના જાલના જિલ્લાની મંતા અર્બન કો-ઓપરેટિવ બેંકને કેટલાક નિર્દેશ આપવામાં આવ્યા છે . જે ૧૭ નવેમ્બર ૨૦૨૦ ના રોજ બેંકના બંધ થયા પછી છ મહિના માટે લાગુ રહેશે. આ સૂચના અનુસાર આ સરકારી બેન્ક આરબીઆઇની લેખિત પરવાનગી લીધા વિના કોઈપણ લોન આપી શકશે નહીં અથવા જૂના દેવાની નવીનીકરણ કરી શકશે નહીં. આ સિવાય બેંકને કોઈપણ પ્રકારના રોકાણની મંજૂરી આપવામાં આવશે નહીં.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મહારાષ્ટ્રની મન્તા અર્બન કો-ઓપરેટિવ બેન્કમાંથી ઘન રાશિ નીકાસી પર છ મહિનાનો પ્રતિબંધ લાદ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મંગળવારે જાહેર કરેલ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે મહારાષ્ટ્રના જાલના જિલ્લાની મંતા અર્બન કો-ઓપરેટિવ બેંકને કેટલાક નિર્દેશ આપવામાં આવ્યા છે . જે ૧૭ નવેમ્બર ૨૦૨૦ ના રોજ બેંકના બંધ થયા પછી છ મહિના માટે લાગુ રહેશે. આ સૂચના અનુસાર આ સરકારી બેન્ક આરબીઆઇની લેખિત પરવાનગી લીધા વિના કોઈપણ લોન આપી શકશે નહીં અથવા જૂના દેવાની નવીનીકરણ કરી શકશે નહીં. આ સિવાય બેંકને કોઈપણ પ્રકારના રોકાણની મંજૂરી આપવામાં આવશે નહીં.