Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશ આજે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ રાજપથ પહોંચી ગયા હતા અને લોકોનું અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજપથ પહોંચ્યા ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ તેમનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી સાથે પરેડની શરૂઆત થઈ હતી. 
ગણતંત્ર દિવસ પરેડમાં વાઈનગ્લાસ ફોર્મેશનમાં 155 હેલિકોપ્ટર યુનિટના 4 Mi-17V5 હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી અને રાજપથ પર પુષ્પ વરસાવ્યા હતા. 

દેશ આજે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ રાજપથ પહોંચી ગયા હતા અને લોકોનું અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજપથ પહોંચ્યા ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ તેમનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી સાથે પરેડની શરૂઆત થઈ હતી. 
ગણતંત્ર દિવસ પરેડમાં વાઈનગ્લાસ ફોર્મેશનમાં 155 હેલિકોપ્ટર યુનિટના 4 Mi-17V5 હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી અને રાજપથ પર પુષ્પ વરસાવ્યા હતા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ