Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ચાલી રહેલા સમતલીકરણ દરમ્યાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કેટલીય પુરાતાત્વિક મૂર્તિઓ, થાંભલા અને શિવલિંગ મળ્યા છે. 4 ફૂટથી મોટું એક શિવલિંગ એ જગ્યાએથી મળ્યું છે જ્યાં કાટમાળને હટાવા અને સમતલીકરણનું કામ ચાલી રહ્યું હતું. મૂર્તિઓ મળવા પર હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈન એ કહ્યું કે આ તમામ આરોપોનો જવાબ છે. બધા આ અવશેષો મળતા સ્તબ્ધ થઇ ગયા છે.
 

અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ચાલી રહેલા સમતલીકરણ દરમ્યાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કેટલીય પુરાતાત્વિક મૂર્તિઓ, થાંભલા અને શિવલિંગ મળ્યા છે. 4 ફૂટથી મોટું એક શિવલિંગ એ જગ્યાએથી મળ્યું છે જ્યાં કાટમાળને હટાવા અને સમતલીકરણનું કામ ચાલી રહ્યું હતું. મૂર્તિઓ મળવા પર હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈન એ કહ્યું કે આ તમામ આરોપોનો જવાબ છે. બધા આ અવશેષો મળતા સ્તબ્ધ થઇ ગયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ