અમદાવાદવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે અમદાવાદ શહેરમાં આવેલા તમામ નાગરિક સુવિધા કેન્દ્ર (સિવિક સેન્ટર) સવારે 9:30 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાની 7 ઝોનલ ઓફિસ સહિત અલગ અલગ વિસ્તારોમાં 58 જેટલા સિવિક સેન્ટર્સ આવેલા છે. જ્યાં નાગરિકો પ્રોપર્ટ ટેક્સ, જન્મ મરણ સર્ટિફિકેટ, ગુમાસ્તા ધારા સહિતના સર્ટિફિકેટ્સ મેળવવામાં કોઈ મુશ્કેલ ન પડે તે માટે સિવિક સેન્ટર્સનો સમય વધારવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે અમદાવાદ શહેરમાં આવેલા તમામ નાગરિક સુવિધા કેન્દ્ર (સિવિક સેન્ટર) સવારે 9:30 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાની 7 ઝોનલ ઓફિસ સહિત અલગ અલગ વિસ્તારોમાં 58 જેટલા સિવિક સેન્ટર્સ આવેલા છે. જ્યાં નાગરિકો પ્રોપર્ટ ટેક્સ, જન્મ મરણ સર્ટિફિકેટ, ગુમાસ્તા ધારા સહિતના સર્ટિફિકેટ્સ મેળવવામાં કોઈ મુશ્કેલ ન પડે તે માટે સિવિક સેન્ટર્સનો સમય વધારવાનો નિર્ણય લેવાયો છે.