Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે અમદાવાદ શહેરમાં આવેલા તમામ નાગરિક સુવિધા કેન્દ્ર (સિવિક સેન્ટર) સવારે 9:30 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાની 7 ઝોનલ ઓફિસ સહિત અલગ અલગ વિસ્તારોમાં 58 જેટલા સિવિક સેન્ટર્સ આવેલા છે. જ્યાં નાગરિકો પ્રોપર્ટ ટેક્સ, જન્મ મરણ સર્ટિફિકેટ, ગુમાસ્તા ધારા સહિતના સર્ટિફિકેટ્સ મેળવવામાં કોઈ મુશ્કેલ ન પડે તે માટે સિવિક સેન્ટર્સનો સમય વધારવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે અમદાવાદ શહેરમાં આવેલા તમામ નાગરિક સુવિધા કેન્દ્ર (સિવિક સેન્ટર) સવારે 9:30 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાની 7 ઝોનલ ઓફિસ સહિત અલગ અલગ વિસ્તારોમાં 58 જેટલા સિવિક સેન્ટર્સ આવેલા છે. જ્યાં નાગરિકો પ્રોપર્ટ ટેક્સ, જન્મ મરણ સર્ટિફિકેટ, ગુમાસ્તા ધારા સહિતના સર્ટિફિકેટ્સ મેળવવામાં કોઈ મુશ્કેલ ન પડે તે માટે સિવિક સેન્ટર્સનો સમય વધારવાનો નિર્ણય લેવાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ