Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો મામલે એસઆઈટીના રિપોર્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી પૂર્વ કોંગ્રેસી સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તે રિપોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને ક્લીન ચિટ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય મામલે દેશના ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુ આપ્યું છે જેમાં તેમણે લાંબી લડાઈ બાદ 'સત્ય સોનાની માફક બહાર આવ્યું' તેમ જણાવ્યું છે. 
 

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો મામલે એસઆઈટીના રિપોર્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી પૂર્વ કોંગ્રેસી સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તે રિપોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને ક્લીન ચિટ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય મામલે દેશના ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુ આપ્યું છે જેમાં તેમણે લાંબી લડાઈ બાદ 'સત્ય સોનાની માફક બહાર આવ્યું' તેમ જણાવ્યું છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ