Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને ચારેકોર વિવાદ જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં હિંસક પ્રદર્શન થયા છે અને અગ્નિજ્વાળાઓ પ્રસરી રહી છે.  આ દરમિયાન કર્ણાટકમાં બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  બેંગલોર ખાતે જનસભાનને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે અગ્નિપથ યોજનાનું નામ લીધા વગર યુવનોને મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેમની સરકારે  છેલ્લા આઠ વર્ષોમાં  સ્પેસ અને ડિફેન્સ સેક્ટરને યુવાનો માટે ખોલી દીધું છે.
 

દેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને ચારેકોર વિવાદ જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં હિંસક પ્રદર્શન થયા છે અને અગ્નિજ્વાળાઓ પ્રસરી રહી છે.  આ દરમિયાન કર્ણાટકમાં બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  બેંગલોર ખાતે જનસભાનને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે અગ્નિપથ યોજનાનું નામ લીધા વગર યુવનોને મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેમની સરકારે  છેલ્લા આઠ વર્ષોમાં  સ્પેસ અને ડિફેન્સ સેક્ટરને યુવાનો માટે ખોલી દીધું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ