રાજ્યમાં મોટા ભાગના ખાતાઓમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓથી લોકો સતત હેરાન થઈ રહ્યાં છે. રાજ્યમાં વધતા ભ્રષ્ટાચારના કેસ વચ્ચે હવે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યુ હોવાના સંકેત મળી રહ્યાં છે. મળતી વિગતો અનુસાર અમદાવાદ ટ્રાફિક પોલીસે ભ્રષ્ટાચારને લઈને મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસ ખાતાએ દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે.
રાજ્યમાં મોટા ભાગના ખાતાઓમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓથી લોકો સતત હેરાન થઈ રહ્યાં છે. રાજ્યમાં વધતા ભ્રષ્ટાચારના કેસ વચ્ચે હવે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યુ હોવાના સંકેત મળી રહ્યાં છે. મળતી વિગતો અનુસાર અમદાવાદ ટ્રાફિક પોલીસે ભ્રષ્ટાચારને લઈને મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસ ખાતાએ દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે.