કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની વર્તમાન નાણાકીય સ્થિતિને લઈને ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે અને દેશની હાલની સ્થિતિ માટે પીએમ મોદીના નિર્ણયનો જવાબદાર ગણાવ્યા છે.
રાહુલ ગાંધીએ આજે કહ્યુ હતુ કે, પીએમ મોદીએ જે પગલા ભર્યા છે તેના કારણે દેશ પહેલી વખત મંદીમાં ધકેલાઈ ગયો છે.રાહુલ ગાંધીએ એક ન્યૂઝ શેર કરીને કહ્યુ હતુ કે, ઈતિહાસમાં પહેલી વખત દેશ મંદીમાં ફસાયો છે.મોદીજી તરફથી જે નિર્ણયો લેવાયા હતા તેના કારણે ભારતની તાકાત તેની નબળાઈ બની ગઈ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની વર્તમાન નાણાકીય સ્થિતિને લઈને ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે અને દેશની હાલની સ્થિતિ માટે પીએમ મોદીના નિર્ણયનો જવાબદાર ગણાવ્યા છે.
રાહુલ ગાંધીએ આજે કહ્યુ હતુ કે, પીએમ મોદીએ જે પગલા ભર્યા છે તેના કારણે દેશ પહેલી વખત મંદીમાં ધકેલાઈ ગયો છે.રાહુલ ગાંધીએ એક ન્યૂઝ શેર કરીને કહ્યુ હતુ કે, ઈતિહાસમાં પહેલી વખત દેશ મંદીમાં ફસાયો છે.મોદીજી તરફથી જે નિર્ણયો લેવાયા હતા તેના કારણે ભારતની તાકાત તેની નબળાઈ બની ગઈ છે.