વરિષ્ઠ ફેસબુક અધિકારીઓ તરફથી પ્રધાનમંત્રી અને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓને ઓન રેકોર્ડ અપશબ્દો કહેવા પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકનાસીઇઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે આ કર્મચારીઓનું ફેસબુક ઇન્ડિયામાં કામ કરતા અને મહત્વપૂર્ણ પદોનું પ્રબંધન કરતા સમયે આવું કરવું સમસ્યાપૂર્ણ છે. આ પત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ભાજપા પ્રત્યે પક્ષપાતી હોવા વિશે ચાલી રહેલા એક વિવાદ વચ્ચે આવ્યો છે.
વરિષ્ઠ ફેસબુક અધિકારીઓ તરફથી પ્રધાનમંત્રી અને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓને ઓન રેકોર્ડ અપશબ્દો કહેવા પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકનાસીઇઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે આ કર્મચારીઓનું ફેસબુક ઇન્ડિયામાં કામ કરતા અને મહત્વપૂર્ણ પદોનું પ્રબંધન કરતા સમયે આવું કરવું સમસ્યાપૂર્ણ છે. આ પત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ભાજપા પ્રત્યે પક્ષપાતી હોવા વિશે ચાલી રહેલા એક વિવાદ વચ્ચે આવ્યો છે.