Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા થઈ રહેલા આંદોલનને એક સપ્તાહ થઈ ગયુ છે.ખેડૂતો દિલ્હી બોર્ડર પર જમાડવો કરીને બેઠા છે  ત્યારે મોદી સરકારના મંત્રી રવિ શંકર પ્રસાદે નવા કાયદા અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે અને કહ્યુ છે કે, નવો કાયદો કોઈ પણ રીતે ખેડૂત વિરોધી નથી.
રવિ શંકર પ્રસાદે કહ્યુ હતુ કે, મોદી સરકારનો નવો કાયદો ઉલટાનુ ખેડૂતોને વધારે શક્તિ આપશે.આ બિલ હેઠળ એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝની સુરક્ષા તો ખેડૂતોને મળવાની છે પણ તેની સાથે સાથે બીજા વિકલ્પ પણ ખેડૂતોને મળશે.
 

કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા થઈ રહેલા આંદોલનને એક સપ્તાહ થઈ ગયુ છે.ખેડૂતો દિલ્હી બોર્ડર પર જમાડવો કરીને બેઠા છે  ત્યારે મોદી સરકારના મંત્રી રવિ શંકર પ્રસાદે નવા કાયદા અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે અને કહ્યુ છે કે, નવો કાયદો કોઈ પણ રીતે ખેડૂત વિરોધી નથી.
રવિ શંકર પ્રસાદે કહ્યુ હતુ કે, મોદી સરકારનો નવો કાયદો ઉલટાનુ ખેડૂતોને વધારે શક્તિ આપશે.આ બિલ હેઠળ એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝની સુરક્ષા તો ખેડૂતોને મળવાની છે પણ તેની સાથે સાથે બીજા વિકલ્પ પણ ખેડૂતોને મળશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ