Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી એક વખત સંસદને ઘેરવાની ચેતવણી આપી છે. ઉપરાંત આ વખતે તેમણે લોકોને કહ્યું હતું કે, તમને જ્યારે પણ દિલ્હી જવા કહેવામાં આવે ત્યારે બેરિકેડ્સ તોડવા તૈયાર રહેજો. ભારતીય ખેડૂત યુનિયનના નેતા ટિકૈતે મંગળવારે જયપુર ખાતે ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી હતી. 
રાકેશ ટિકૈતે જણાવ્યું કે, 'વડાપ્રધાન કહે છે કે, તમે તમારો પાક કોઈ પણ જગ્યાએ વેચી શકો છો અને આપણે તે સાબિત કરીને બતાવીશું. હવે વિધાનસભાઓ, કલેક્ટર ઓફિસ અને સંસદમાં પણ આપણો પાક વેચીશું. સંસદથી સારૂં કોઈ માર્કેટ નથી.'
 

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી એક વખત સંસદને ઘેરવાની ચેતવણી આપી છે. ઉપરાંત આ વખતે તેમણે લોકોને કહ્યું હતું કે, તમને જ્યારે પણ દિલ્હી જવા કહેવામાં આવે ત્યારે બેરિકેડ્સ તોડવા તૈયાર રહેજો. ભારતીય ખેડૂત યુનિયનના નેતા ટિકૈતે મંગળવારે જયપુર ખાતે ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી હતી. 
રાકેશ ટિકૈતે જણાવ્યું કે, 'વડાપ્રધાન કહે છે કે, તમે તમારો પાક કોઈ પણ જગ્યાએ વેચી શકો છો અને આપણે તે સાબિત કરીને બતાવીશું. હવે વિધાનસભાઓ, કલેક્ટર ઓફિસ અને સંસદમાં પણ આપણો પાક વેચીશું. સંસદથી સારૂં કોઈ માર્કેટ નથી.'
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ