Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસને કારણે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીને હાલ પુરતી મુલતવી રાખી છે. ચૂંટણી પંચે મંગળવારે બેઠક બાદ રાજ્યસભા ચૂંટણીના મતદાનને ટાળવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની 55 બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાંથી 37 બેઠકો પર ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા હતા પરંતુ 18 બેઠકો માટે 26 માર્ચે મતદાન યોજાવાનું હતું. જેમાં ગુજરાતની પણ 4 બેઠકનો સમાવેશ થતો હતો.  31મી માર્ચ બાદ ચૂંટણી પંચ રાજ્યસભા ચૂંટણીની નવી તારીખ જાહેર કરશે.

કોરોના વાયરસને કારણે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીને હાલ પુરતી મુલતવી રાખી છે. ચૂંટણી પંચે મંગળવારે બેઠક બાદ રાજ્યસભા ચૂંટણીના મતદાનને ટાળવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની 55 બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાંથી 37 બેઠકો પર ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા હતા પરંતુ 18 બેઠકો માટે 26 માર્ચે મતદાન યોજાવાનું હતું. જેમાં ગુજરાતની પણ 4 બેઠકનો સમાવેશ થતો હતો.  31મી માર્ચ બાદ ચૂંટણી પંચ રાજ્યસભા ચૂંટણીની નવી તારીખ જાહેર કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ