રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો રાજ તિલક આગામી 30 જાન્યુઆરીના રોજ થશે. જોકે આજથી જ આ તિલક વિધિ સમારોહની શરૂઆત થઇ ચૂકી છે. તિલક વિધિની શરૂઆત માંધાતાસિંહ જાડેજાએ પોતાના કુળદેવીના મંદિરે દર્શન કરીને કરી હતી.
રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો રાજ તિલક આગામી 30 જાન્યુઆરીના રોજ થશે. જોકે આજથી જ આ તિલક વિધિ સમારોહની શરૂઆત થઇ ચૂકી છે. તિલક વિધિની શરૂઆત માંધાતાસિંહ જાડેજાએ પોતાના કુળદેવીના મંદિરે દર્શન કરીને કરી હતી.