Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હોમટાઉનમાં કોરોના દર્દીઓની સારવાર કરતી ઉદય શિવાનંદ હૉસ્પિટલ માં લાગેલી આગ મામલે તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ જે તે સમયે મુખ્યમંત્રીએ આપ્યો હતો. આ સાથે જ રાજકોટની કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગની તપાસ ઉચ્ચ સનદી અધિકારી એ.કે. રાકેશ ને સોંપામાં આવી હતી. આ મામલે હવે એ.કે. રાકેશે પોતાનો તપાસ રિપોર્ટ સોંપી દીધો છે.
 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હોમટાઉનમાં કોરોના દર્દીઓની સારવાર કરતી ઉદય શિવાનંદ હૉસ્પિટલ માં લાગેલી આગ મામલે તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ જે તે સમયે મુખ્યમંત્રીએ આપ્યો હતો. આ સાથે જ રાજકોટની કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગની તપાસ ઉચ્ચ સનદી અધિકારી એ.કે. રાકેશ ને સોંપામાં આવી હતી. આ મામલે હવે એ.કે. રાકેશે પોતાનો તપાસ રિપોર્ટ સોંપી દીધો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ