અનલોક -1 ના 10 જ દિવસમાં 2537 કેસ વધવાનાં કારણે રાજસ્થાન સરકારે કડક પગલા ઉઠાવવાનું ફરી એકવાર ચાલુ કરી દીધું છે. હવે બીજા રાજ્યોમાંથી પરવાનગી વગર આવન જાવન કરી શકાશે નહી. આ નિર્ણય આગામી 7 દિવસ સુધી લાગુ રહેશે. જો કે પહેલા સીમાઓ સીલ કરવાની વાત કરવામાં આવી હતી, જો કે એક કલાક બાદ કહેવામાં આવ્યું કે, આવન જાવનને સીલ નહી પરંતુ નિયંત્રીત કરવામાં આવશે. બોર્ડર ક્રોસ કરવા માટે પાસની જરૂર પડશે. તમામ ટોલ નાકાઓ પર વધારે પોલીસ દળને ગોઠવવામાં આવશે. રાજ્યમાં 31 મે સુધી 8831 કેસ હતા, હવે 11368 થઇ ચુક્યા છે.
અનલોક -1 ના 10 જ દિવસમાં 2537 કેસ વધવાનાં કારણે રાજસ્થાન સરકારે કડક પગલા ઉઠાવવાનું ફરી એકવાર ચાલુ કરી દીધું છે. હવે બીજા રાજ્યોમાંથી પરવાનગી વગર આવન જાવન કરી શકાશે નહી. આ નિર્ણય આગામી 7 દિવસ સુધી લાગુ રહેશે. જો કે પહેલા સીમાઓ સીલ કરવાની વાત કરવામાં આવી હતી, જો કે એક કલાક બાદ કહેવામાં આવ્યું કે, આવન જાવનને સીલ નહી પરંતુ નિયંત્રીત કરવામાં આવશે. બોર્ડર ક્રોસ કરવા માટે પાસની જરૂર પડશે. તમામ ટોલ નાકાઓ પર વધારે પોલીસ દળને ગોઠવવામાં આવશે. રાજ્યમાં 31 મે સુધી 8831 કેસ હતા, હવે 11368 થઇ ચુક્યા છે.