Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારના કૃષિ બિલો વિરુદ્ધ રાજસ્થાન વિધાનસભાએ કૃષિ સંશોધન બિલ પાસ કરી દીધું છે. ગૃહમાં હંગામા વચ્ચે ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સંશોધન બિલ પાસ થયું હતું. આ દરમિયાન ભાજપના નેતા નારેબાજી કરી ગૃહમાંથી બહાર નિકળી ગયા હતા. 
મહત્વનું છે કે ગેહલોત સરકારે શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ સત્ર કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને સમાપ્ત કરવા માટે બોલાવવામાં આવ્યું હતું. તે હેઠળ ગૃહમાં છ બિલ રાખવામાં આવ્યા હતા.
 

કેન્દ્ર સરકારના કૃષિ બિલો વિરુદ્ધ રાજસ્થાન વિધાનસભાએ કૃષિ સંશોધન બિલ પાસ કરી દીધું છે. ગૃહમાં હંગામા વચ્ચે ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સંશોધન બિલ પાસ થયું હતું. આ દરમિયાન ભાજપના નેતા નારેબાજી કરી ગૃહમાંથી બહાર નિકળી ગયા હતા. 
મહત્વનું છે કે ગેહલોત સરકારે શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ સત્ર કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને સમાપ્ત કરવા માટે બોલાવવામાં આવ્યું હતું. તે હેઠળ ગૃહમાં છ બિલ રાખવામાં આવ્યા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ