Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં લોકડાઉન છતાંય કોરોનાના દર્દીઓની સંખ્યા 13 હજાર પાર કરી ગઈ છે. આ ક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ગઈકાલે મંત્રીઓ અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા લોકડાઉનને લઈને અલગ-અલગ વિષયો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ કે "ચીનના વુહાનમાં 78 દિવસ સુધી લોકડાઉન રહ્યું હતું, તેથી ભારતવાસી પણ અઢી મહિનાના લોકડાઉન માટે તૈયાર રહે."

આ બેઠકમાં ખેડૂતો માટે કેનાલના પાણીની આવક વધારવી, રાજસ્થાનના પ્રવાસી મજૂરોને પરત લાવવા અને પશુઆહારની યોગ્ય વ્યવસ્થા જેવી બાબતો પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળેલ છે.

ભારતમાં લોકડાઉન છતાંય કોરોનાના દર્દીઓની સંખ્યા 13 હજાર પાર કરી ગઈ છે. આ ક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ગઈકાલે મંત્રીઓ અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા લોકડાઉનને લઈને અલગ-અલગ વિષયો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ કે "ચીનના વુહાનમાં 78 દિવસ સુધી લોકડાઉન રહ્યું હતું, તેથી ભારતવાસી પણ અઢી મહિનાના લોકડાઉન માટે તૈયાર રહે."

આ બેઠકમાં ખેડૂતો માટે કેનાલના પાણીની આવક વધારવી, રાજસ્થાનના પ્રવાસી મજૂરોને પરત લાવવા અને પશુઆહારની યોગ્ય વ્યવસ્થા જેવી બાબતો પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળેલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ