Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અર્થવ્યવસ્થા પર ઘેરાયેલી મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોર્ચો ખોલી દીધો છે. ઘટતી જીડીપી માટે રાહુલ ગાંધી સરકારની આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. રવિવારે તેમણે જીએસટીની વાત દ્વારા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે જણાવ્યુ કે જીએસટીમાં શુ ભૂલ છે અને કોણ પ્રભાવિત થઈ રહ્યુ છે?
રાહુલ ગાંધીનું માનવુ છે કે મોદી સરકાર સાચી રીતે જીએસટીને લાગુ કરવામાં નાકામ રહી છે. રાહુલ ગાંધીએ જીએસટીની અંદર 4 પ્રકારના સ્લેબને ખોટા પગલા ગણાવ્યા. તેમણે કહ્યુ કે જીડીપીમાં ઘટાડાનું એક મોટુ કારણ જીએસટીનુ ફ્લોપ થવુ પણ છે. વર્તમાન સરકારે GST દ્વારા તે વર્ગ પર હુમલો કર્યો છે, જે દેશની કરોડરજ્જુ છે.
 

અર્થવ્યવસ્થા પર ઘેરાયેલી મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોર્ચો ખોલી દીધો છે. ઘટતી જીડીપી માટે રાહુલ ગાંધી સરકારની આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. રવિવારે તેમણે જીએસટીની વાત દ્વારા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે જણાવ્યુ કે જીએસટીમાં શુ ભૂલ છે અને કોણ પ્રભાવિત થઈ રહ્યુ છે?
રાહુલ ગાંધીનું માનવુ છે કે મોદી સરકાર સાચી રીતે જીએસટીને લાગુ કરવામાં નાકામ રહી છે. રાહુલ ગાંધીએ જીએસટીની અંદર 4 પ્રકારના સ્લેબને ખોટા પગલા ગણાવ્યા. તેમણે કહ્યુ કે જીડીપીમાં ઘટાડાનું એક મોટુ કારણ જીએસટીનુ ફ્લોપ થવુ પણ છે. વર્તમાન સરકારે GST દ્વારા તે વર્ગ પર હુમલો કર્યો છે, જે દેશની કરોડરજ્જુ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ