કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની રાજીનામું આપવાની જીદ પડતી મુકવા આરજેડી નેતા લાલુપ્રસાદે રાહુલને અપીલ કરી હતી. લાલુએ કહ્યું હતું કે, ચૂંટણીમાં હારથી નિરાશ થઈને રાજીનામું આપવાના મુદ્દે રાહુલ ગાંધી ભાજપની જાળમાં ફસાય નહીં. તે આત્મઘાતી પૂરવાર થઈ શકે છે. રિમ્સ હોસ્પિટલમાં લાલુને મળવા ગયેલા લેખકનાં હવાલે આ અહેવાલ પ્રસિદ્ધ કરાયા હતા. લાલુએ કહ્યું કે ભાજપ એવું ઈચ્છે જ છે કે રાહુલ ગાંધી રાજીનામું આપે. રાહુલનો આ નિર્ણય સંઘ સામે લડનાર તમામ પરિબળોને નબળા પાડશે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની રાજીનામું આપવાની જીદ પડતી મુકવા આરજેડી નેતા લાલુપ્રસાદે રાહુલને અપીલ કરી હતી. લાલુએ કહ્યું હતું કે, ચૂંટણીમાં હારથી નિરાશ થઈને રાજીનામું આપવાના મુદ્દે રાહુલ ગાંધી ભાજપની જાળમાં ફસાય નહીં. તે આત્મઘાતી પૂરવાર થઈ શકે છે. રિમ્સ હોસ્પિટલમાં લાલુને મળવા ગયેલા લેખકનાં હવાલે આ અહેવાલ પ્રસિદ્ધ કરાયા હતા. લાલુએ કહ્યું કે ભાજપ એવું ઈચ્છે જ છે કે રાહુલ ગાંધી રાજીનામું આપે. રાહુલનો આ નિર્ણય સંઘ સામે લડનાર તમામ પરિબળોને નબળા પાડશે.