કૃષિ કાયદાને લઈને કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધતી રહી છે. આ વચ્ચે એકવાર ફરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કૃષિ કાયદાને બહાને નિશાન સાધ્યુ છે.
રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દે એકવાર ફરી મોદી સરકારને નિશાને લીધા અને આસમાને પહોંચતી મોંઘવારી વચ્ચે સુસ્ત પડેલી આર્થિક રફ્તાર પર નિશાન સાધ્યુ.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ કે દેશના ખેડૂતોએ માગી મંડી, વડાપ્રધાને થમાવી દીધી મંદી. રાહુલે પોતાની ટ્વીટ દ્વારા ફરી એકવાર કૃષિ કાયદા અને ખેડૂતની સાથે-સાથે વેપારીઓની દુર્દશાને લઈને પોતાની વાતને બેવડાવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કૃષિ કાયદાને લઈને સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ નવા કૃષિ કાયદાને ખેડૂતો, મજૂરો અને દેશના પાયાને કમજોર કરનારા ગણાવી ચૂક્યા છે.
કૃષિ કાયદાને લઈને કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધતી રહી છે. આ વચ્ચે એકવાર ફરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કૃષિ કાયદાને બહાને નિશાન સાધ્યુ છે.
રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દે એકવાર ફરી મોદી સરકારને નિશાને લીધા અને આસમાને પહોંચતી મોંઘવારી વચ્ચે સુસ્ત પડેલી આર્થિક રફ્તાર પર નિશાન સાધ્યુ.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ કે દેશના ખેડૂતોએ માગી મંડી, વડાપ્રધાને થમાવી દીધી મંદી. રાહુલે પોતાની ટ્વીટ દ્વારા ફરી એકવાર કૃષિ કાયદા અને ખેડૂતની સાથે-સાથે વેપારીઓની દુર્દશાને લઈને પોતાની વાતને બેવડાવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કૃષિ કાયદાને લઈને સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ નવા કૃષિ કાયદાને ખેડૂતો, મજૂરો અને દેશના પાયાને કમજોર કરનારા ગણાવી ચૂક્યા છે.