ખેડૂત સંગઠનોએ આજે કૃષિ કાનૂન વિરૂદ્ધ ભારત બંધનુ એલાન કર્યુ છે. પંજાબ સહિત હરિયાણામાં આની અસર જોવા પણ મળી રહી છે. એવામાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોને પોતાનુ સમર્થન આપ્યુ છે.
કોંગ્રેસ સતત ખેડૂતોના કૃષિ કાનૂન વિરૂદ્ધ સમર્થન કરતા જોવા મળી રહી છે. આજે ખેડૂતોના આ ભારત બંધનુ રાહુલ ગાંધીએ સમર્થન આપ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, ખેડૂતોના અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે પરંતુ શોષણ-કાર સરકારને આ પસંદ નથી. તેથી આજે ભારત બંધ છે. તેમણે પોતાની વાતનો અંત #istandwithfarmers હેશટેગનો ઉપયોગ કરી દીધો.
ખેડૂત સંગઠનોએ આજે કૃષિ કાનૂન વિરૂદ્ધ ભારત બંધનુ એલાન કર્યુ છે. પંજાબ સહિત હરિયાણામાં આની અસર જોવા પણ મળી રહી છે. એવામાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોને પોતાનુ સમર્થન આપ્યુ છે.
કોંગ્રેસ સતત ખેડૂતોના કૃષિ કાનૂન વિરૂદ્ધ સમર્થન કરતા જોવા મળી રહી છે. આજે ખેડૂતોના આ ભારત બંધનુ રાહુલ ગાંધીએ સમર્થન આપ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, ખેડૂતોના અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે પરંતુ શોષણ-કાર સરકારને આ પસંદ નથી. તેથી આજે ભારત બંધ છે. તેમણે પોતાની વાતનો અંત #istandwithfarmers હેશટેગનો ઉપયોગ કરી દીધો.