Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારે અસંગઠિત અર્થવ્યવસ્થા પર હુમલો કર્યો છે અને આ ક્ષેત્રમાં કામ કરનારા લોકોને ગુલામ બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા 40 વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 6 વર્ષમાં ભાજપ સરકારે નોટબંધી, જીએસટી અને લોકડાઉન લાગુ કર્યું. આ ત્રણેયનો લક્ષ્ય આપણા અસંગઠિત ક્ષેત્રને ખત્મ કરવાનો છે. તેઓ આને તોડવા માગે છે. આ સેક્ટર 90 ટકાથી વધારે લોકોને રોજગાર આપે છે. જે દિવસે આ સમાપ્ત થઈ જશે તે દિવસે ભારત રોજગાર ઉત્પન્ન કરી શકશે નહી.

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારે અસંગઠિત અર્થવ્યવસ્થા પર હુમલો કર્યો છે અને આ ક્ષેત્રમાં કામ કરનારા લોકોને ગુલામ બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા 40 વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 6 વર્ષમાં ભાજપ સરકારે નોટબંધી, જીએસટી અને લોકડાઉન લાગુ કર્યું. આ ત્રણેયનો લક્ષ્ય આપણા અસંગઠિત ક્ષેત્રને ખત્મ કરવાનો છે. તેઓ આને તોડવા માગે છે. આ સેક્ટર 90 ટકાથી વધારે લોકોને રોજગાર આપે છે. જે દિવસે આ સમાપ્ત થઈ જશે તે દિવસે ભારત રોજગાર ઉત્પન્ન કરી શકશે નહી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ