હાલ માતા સોનિયા ગાંધી સાથે વિદેશ પહોંચેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર વાર કરવાની એક પણ તક ચુકી રહ્યાં નથી. ત્યારે રાહુલ ગાંધીએ ફરી કોરોનાના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે.
રાહુલ ગાંધીએ દેશમાં અઠવાડિયામાં કોરોનાના કેસ 50 લાખને પાર પહોંચી જશે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી પણ વધી જશે તેમ કહ્યું છે.
રાહુલ ગાંધીએ અનિયોજનિત લોકડાઉન એક અહંકાર વ્યક્તિની દેન હોવાનું જણાવ્યું છે. અનિયોજનિત લોકડાઉનથી કોરોના દેશભરમાં ફેલાયો છે.
હાલ માતા સોનિયા ગાંધી સાથે વિદેશ પહોંચેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર વાર કરવાની એક પણ તક ચુકી રહ્યાં નથી. ત્યારે રાહુલ ગાંધીએ ફરી કોરોનાના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે.
રાહુલ ગાંધીએ દેશમાં અઠવાડિયામાં કોરોનાના કેસ 50 લાખને પાર પહોંચી જશે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી પણ વધી જશે તેમ કહ્યું છે.
રાહુલ ગાંધીએ અનિયોજનિત લોકડાઉન એક અહંકાર વ્યક્તિની દેન હોવાનું જણાવ્યું છે. અનિયોજનિત લોકડાઉનથી કોરોના દેશભરમાં ફેલાયો છે.