Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પૂર્વીય દિલ્હીમાં હિંસાના 10 દિવસ બાદ રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ બ્રજપુરીમાં અરૂણ પબ્લિક સ્કૂલમાં ગયા હતા જેને લોકોએ સળગાવી દીધી હતી. તે બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, આ જે શાળા છે, તે ભારતનું ભવિષ્ય છે અને અહીં નફરત અને હિંસાએ તેને ખતમ કરી છે. તેનાથી કોઇનો ફાયદો થયો નથી. હિંસા અને નફરત વિકાસની દુશ્મન છે. રાજધાનીમાં થયેલી હિંસાના કારણે દુનિયા સામે દેશની છબિ ખરાબ થાય છે.

ઉત્તર પૂર્વીય દિલ્હીમાં હિંસાના 10 દિવસ બાદ રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ બ્રજપુરીમાં અરૂણ પબ્લિક સ્કૂલમાં ગયા હતા જેને લોકોએ સળગાવી દીધી હતી. તે બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, આ જે શાળા છે, તે ભારતનું ભવિષ્ય છે અને અહીં નફરત અને હિંસાએ તેને ખતમ કરી છે. તેનાથી કોઇનો ફાયદો થયો નથી. હિંસા અને નફરત વિકાસની દુશ્મન છે. રાજધાનીમાં થયેલી હિંસાના કારણે દુનિયા સામે દેશની છબિ ખરાબ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ