Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ભારત-ચીન વિવાદને લઈને સરકાર પર હુમલો કરી રહ્યાં છે. તેમણે લદ્દાખમાં ચીનની સેના પાછળ હટવા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ચીનના વિદેશ મંત્રી વાંગયી સાથે થયેલી વાતચીત પર 3 સવાલ કર્યા છે.

તેમણે પૂછ્યું કે સીમા પર પહેલા જેવી સ્થિતિ જાળવી રાખવાને લઈને શાં માટે દબાણ ન કરવામાં આવ્યું ? બીજો- આપણા ક્ષેત્રમાં 20 શસ્ત્ર વગરના જવાનોની હત્યાને ચીન શાં માટે સાચી ઠેરવી રહ્યું છે? ત્રીજો- ગલવાન ઘાટીમાં આપણા ક્ષેત્રીય સાર્વભૈમત્વનો શાં માટે ઉલ્લેખ નથી ? રાહુલે ભારત અને ચીનની સરકારોના નિવેદનોને ટ્વિટ કરીને શેર કર્યા છે. તેમણે લખ્યું કે રાષ્ટ્રહિત સર્વોપરી છે. તેની રક્ષા કરવી ભારત સરકારની જવાબદારી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ભારત-ચીન વિવાદને લઈને સરકાર પર હુમલો કરી રહ્યાં છે. તેમણે લદ્દાખમાં ચીનની સેના પાછળ હટવા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ચીનના વિદેશ મંત્રી વાંગયી સાથે થયેલી વાતચીત પર 3 સવાલ કર્યા છે.

તેમણે પૂછ્યું કે સીમા પર પહેલા જેવી સ્થિતિ જાળવી રાખવાને લઈને શાં માટે દબાણ ન કરવામાં આવ્યું ? બીજો- આપણા ક્ષેત્રમાં 20 શસ્ત્ર વગરના જવાનોની હત્યાને ચીન શાં માટે સાચી ઠેરવી રહ્યું છે? ત્રીજો- ગલવાન ઘાટીમાં આપણા ક્ષેત્રીય સાર્વભૈમત્વનો શાં માટે ઉલ્લેખ નથી ? રાહુલે ભારત અને ચીનની સરકારોના નિવેદનોને ટ્વિટ કરીને શેર કર્યા છે. તેમણે લખ્યું કે રાષ્ટ્રહિત સર્વોપરી છે. તેની રક્ષા કરવી ભારત સરકારની જવાબદારી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ