Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખેડૂતોની ફરિયાદોનું હંમેશા માટે સૌહાદપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે ટૂંક સમયમાં  એક સમિતિની રચના કરવામાં આવશે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં પંજાબ અને હરિયાણા સરકારોને નિર્દેશ આપ્યા છે કે તે શંભુ સરહદેથી ટ્રેકટર અને ટ્રોલીઓ ખસેડવા માટે દેખાવો કરી રહેલા ખેડૂતોને સમજાવે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ