Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને  ગુરુવારે કહ્યું કે તેઓ શહીદ ભગત સિંહ ના ગામ ખટકરકલા ખાતે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ધુરી સીટ જીત્યા બાદ તેમણે કહ્યું હતું કે, હું રાજભવનમાં નહીં પણ ભગતસિંહના ખટકરકલાં ગામમાં મુખ્યમંત્રી પદના શપથ લઈશ.

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને  ગુરુવારે કહ્યું કે તેઓ શહીદ ભગત સિંહ ના ગામ ખટકરકલા ખાતે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ધુરી સીટ જીત્યા બાદ તેમણે કહ્યું હતું કે, હું રાજભવનમાં નહીં પણ ભગતસિંહના ખટકરકલાં ગામમાં મુખ્યમંત્રી પદના શપથ લઈશ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ