Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મૂ કાશ્મીર માં થયેલા પુલવામા હુમલા ની આજે ત્રીજી વરસી છે. 14 ફેબ્રુઆરી 2019એ જૈશ-ઐ-મોહમ્મદ (JeM)ના એક આતંકવાદીએ વિસ્ફોટક ભરેલી ગાડી લઈને બસને ટક્કર મારી દીધી હતી. આ ઘાતક હુમલામાં 40 બહાદુર CRPF જવાન શહીદ થયા હતા. ભારીય સેના અને અન્ય સુરક્ષા દળોએ પુલવામા આતંકી હુમલાની ત્રીજી વરસી પર CRPFના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટ્વીટ કરી માં ભારતીના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમને ટ્વીટ કરી કહ્યું કે હું પુલવામા હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. સાથે જ દેશ માટે તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કરૂ છું, તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન દરેક ભારતીયને એક મજબૂત અને સમૃદ્ધ દેશની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરે છે.
 

જમ્મૂ કાશ્મીર માં થયેલા પુલવામા હુમલા ની આજે ત્રીજી વરસી છે. 14 ફેબ્રુઆરી 2019એ જૈશ-ઐ-મોહમ્મદ (JeM)ના એક આતંકવાદીએ વિસ્ફોટક ભરેલી ગાડી લઈને બસને ટક્કર મારી દીધી હતી. આ ઘાતક હુમલામાં 40 બહાદુર CRPF જવાન શહીદ થયા હતા. ભારીય સેના અને અન્ય સુરક્ષા દળોએ પુલવામા આતંકી હુમલાની ત્રીજી વરસી પર CRPFના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટ્વીટ કરી માં ભારતીના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમને ટ્વીટ કરી કહ્યું કે હું પુલવામા હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. સાથે જ દેશ માટે તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કરૂ છું, તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન દરેક ભારતીયને એક મજબૂત અને સમૃદ્ધ દેશની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ