Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ કાર્યકર્તાઓની રેલીને સંબોધિત કરવા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આ રેલી દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા પર PM મોદીને ધન્યવાદ આપવા માટે યોજવામાં આવી છે. અહીં તેમના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે વિવિધતામાં એકતા એ જ ભારતની વિશેષતા છે. આજે ખુશી છે કે દિલ્હીની એક મોટી આબાદીને તેમના ઘરને લઇને કોઇ ડર, ચિંતા કે અનિશ્વિતતા નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ કાર્યકર્તાઓની રેલીને સંબોધિત કરવા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આ રેલી દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા પર PM મોદીને ધન્યવાદ આપવા માટે યોજવામાં આવી છે. અહીં તેમના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે વિવિધતામાં એકતા એ જ ભારતની વિશેષતા છે. આજે ખુશી છે કે દિલ્હીની એક મોટી આબાદીને તેમના ઘરને લઇને કોઇ ડર, ચિંતા કે અનિશ્વિતતા નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ