ચૂંટણીમાં ભાજપની જંગી જીત બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, “લોકોએ ભાજપ, સકારાત્મક પ્રતિબદ્ધતા અને પીએમ મોદીના નેતૃત્વને મત આપ્યો છે. લોકોએ કોંગ્રેસ પાર્ટીને ફગાવી દીધી છે. કોંગ્રેસ હંમેશા ખોટા વચનો આપે છે. હું રાજસ્થાનના પ્રભારી તરીકે ખૂબ જ ખુશ છું. અમે રાજસ્થાનમાં ઓછામાં ઓછી 124 સીટો પાર કરીશું…”