વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે સવારે 11 વાગે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્બારા દેશને સંબોધિત કરશે. પીએમ મોદી 59મી વાર પોતાના બીજા કાર્યકાળમાં 6ઠ્ઠી વાર 'મન કી બાત' કરવા જઇ રહ્યા છે.
મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેની જાણકારી આપી. નરેંદ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે સવારે 11 વાગે ટ્યૂન કરો મન કી બાત'. તેને ઓલ ઇન્ડીયા રેડિયો, ડીડી અને નરેંદ્ર મોદી એપ પર સાંભળી શકાશે.
વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે સવારે 11 વાગે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્બારા દેશને સંબોધિત કરશે. પીએમ મોદી 59મી વાર પોતાના બીજા કાર્યકાળમાં 6ઠ્ઠી વાર 'મન કી બાત' કરવા જઇ રહ્યા છે.
મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેની જાણકારી આપી. નરેંદ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે સવારે 11 વાગે ટ્યૂન કરો મન કી બાત'. તેને ઓલ ઇન્ડીયા રેડિયો, ડીડી અને નરેંદ્ર મોદી એપ પર સાંભળી શકાશે.