પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજે એટલે કે 16 ઓક્ટોબરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડશે. સયુંકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (Food and Agriculture Organization)ની 75મી વર્ષગાંઠના અવસરે આ ખાસ સિક્કો બહાર પાડવામાં આવશે. એટલું જ નહીં હાલમાં જ વિક્સિત કરાયેલા આઠ પાકની 17 biofortified varieties પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. 75 રૂપિયાનો આ ખાસ સિક્કો બહાર પાડીને ભારત તથા FAO વચ્ચે મજબૂત સંબંધને દર્શાવવાની યોજના છે.
આ કાર્યક્રમમાં સરકારનો મુખ્ય ભાર કૃષિ અને પોષણ ક્ષેત્રે રહેશે. આ દરમિયાન દેશમાં કૂપોષણને સંપૂર્ણ રીતે ખતમ કરવા અંગે પણ સંકલ્પ લેવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ આયોજનને લઈને નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું. જેમાં કહેવાયું કે નબળા વર્ગો અને જનતાને આર્થિક તથા પોષક રીતે મજબૂત કરવાની યાત્રા ખરેખર શાનદાર રહી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજે એટલે કે 16 ઓક્ટોબરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડશે. સયુંકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (Food and Agriculture Organization)ની 75મી વર્ષગાંઠના અવસરે આ ખાસ સિક્કો બહાર પાડવામાં આવશે. એટલું જ નહીં હાલમાં જ વિક્સિત કરાયેલા આઠ પાકની 17 biofortified varieties પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. 75 રૂપિયાનો આ ખાસ સિક્કો બહાર પાડીને ભારત તથા FAO વચ્ચે મજબૂત સંબંધને દર્શાવવાની યોજના છે.
આ કાર્યક્રમમાં સરકારનો મુખ્ય ભાર કૃષિ અને પોષણ ક્ષેત્રે રહેશે. આ દરમિયાન દેશમાં કૂપોષણને સંપૂર્ણ રીતે ખતમ કરવા અંગે પણ સંકલ્પ લેવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ આયોજનને લઈને નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું. જેમાં કહેવાયું કે નબળા વર્ગો અને જનતાને આર્થિક તથા પોષક રીતે મજબૂત કરવાની યાત્રા ખરેખર શાનદાર રહી.